દહેગામ નાં લીહોડા લઠ્ઠાકાંડ મામલે દહેગામ યુવા ક્ષત્રિય સેના દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xmy1l1sph5iu9rwa/" left="-10"]

દહેગામ નાં લીહોડા લઠ્ઠાકાંડ મામલે દહેગામ યુવા ક્ષત્રિય સેના દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું


દહેગામ તાલુકાનાં લીહોડામાં દેશી દારૂ પીવાથી થયેલા મોત મામલે આજે દહેગામ યુવા ક્ષત્રિય સેના દ્વારા દહેગામ મામલતદારને આવેદનપત્ર આપી આ બનાવમાં નિષ્પક્ષ તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મુત્યુ પામેલ યુવાનોનાં પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે બાબતે દહેગામ યુવા ક્ષત્રિય સેના દહેગામ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં દહેગામ યુવા ક્ષત્રિય સેનાનાં સામાજિક કાર્યકરોમાં અમરસિંહ ઝાલા, દિપસિંહ પરમાર, ધનપાલસિંહ ચૌહાણ, સાહિલસિંહ મકવાણા, ઘનસ્યામસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ મકવાણા હાજર રહ્યા હતા.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]