શ્રીરામ.જાહેરઆમંત્રણ.જયશ્રી હનુમાનજી તા.22-1-2024 સોમવારે બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા - At This Time

શ્રીરામ.જાહેરઆમંત્રણ.જયશ્રી હનુમાનજી તા.22-1-2024 સોમવારે બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા


શ્રીરામ.જાહેરઆમંત્રણ.જયશ્રી હનુમાનજી
તા.22-1-2024 સોમવારે બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા વાડજ-નારણપુરાવિસ્તારના ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓના લાભાર્થે અમદાવાદ એમ્બ્યુલન્સ મિત્ર મંડળ,જાયન્ટસ્ મેડિકલ સ્ટાફ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી કરવામાં આવ્યું છે જેનો ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય,પ્રાર્થના,પૂજા કરી ગાયત્રી યજ્ઞનો શુભારંભ થશે જેમાં ગાયત્રી મંત્રોચ્ચાર, મહામૃત્યુંજયમંત્ર,શ્રીરામજી મંત્ર,હનુમાનજી મંત્ર તથા અન્ય વૈદિક મંત્રોની આહુતિઓ આપવામાં આવશે ૪-૦૦ વાગે આરતી થશે ત્યારબાદ પૂર્ણાહુતિ, ગાયત્રી ચાલીસા પાઠ, હનુમાન ચાલીસા પાઠ થશે ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સફળતા માટે શુભ કામના આશીર્વાદ પાઠવ્યા બાદ પૂજા અર્ચના કરેલી બોલ પેન,સરસ્વતી યંત્રવાળું ગાયત્રીચાલીસા કાર્ડ પ્રસાદમાં આપવામાં આવશે વ્યસન મુક્તિ આંદોલન કાર્યક્રમના ભાગરૂપે પ્રદર્શન જોઈ વ્યસન મુક્ત બનો.🌹🙏 સંપર્ક સૂત્ર - પંકજ જોષી 9426360346/ભરત સોલંકી 9737044428/પરેશ પટેલ 9727270849


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.