શ્રી ગણપતિ ગૌશાળા ટ્રસ્ટ રાવલ દ્વારા નીરાધાર ગાયો માટે લોક મેળામાં કુલ ફાળો રૂ. 2,05,389 થયો - At This Time

શ્રી ગણપતિ ગૌશાળા ટ્રસ્ટ રાવલ દ્વારા નીરાધાર ગાયો માટે લોક મેળામાં કુલ ફાળો રૂ. 2,05,389 થયો


શ્રી ગણપતિ ગૌશાળા ટ્રસ્ટ રાવલ દ્વારા નીરાધાર ગાયો માટે લોક મેળામાં કુલ ફાળો રૂ. 2,05,389 થયો

કલ્યાણપુર તાલુકાના રાવલમા યોજાયેલ જન્માષ્ટમી લોકમેળા 2023 મા શ્રી ગણપતિ ગૌશાળા ટ્રસ્ટ - રાવલ ને કુલ ફાળો 2,05,389 થયો આ ફાળા મા દાન આપનાર નામી અનામી તમામ દાતા શ્રી નો અમારા શ્રી ગણપતિ ગૌશાળા ટ્રસ્ટ -રાવલ વતી હાર્દિક આભાર પ્રગટ કરીયે છીએ આપ આવોજ સાથ અને સહકાર આપતાં રહો તેવી આશા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.