વડનગર માં મહાકાળી શક્તિ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

વડનગર માં મહાકાળી શક્તિ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું


વડનગર માં મહાકાળી શક્તિ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું

વડનગર નદીઓળ દરવાજા ગોરવાડો મઠની કૂઈ પાસે ગામીયો ના ચાચર શ્રી મહાકાળી શક્તિ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ આયોજન તેમાં દર વર્ષે ની આ વર્ષ ષણ ચૈત્ર વદ૧૨ ના દિવસે મહાકાળી મંદિર ના ચોક માં નવચંડી યજ્ઞ અંતરમન થી કરવામાં આવ્યો અને વડનગર ના વિદ્વાન બ્રાહ્મણો મુખે વૈદિક દૈવીશક્તિ મંત્ર નું પઠન કર્યું હતું અને મહાશક્તિ દરેક ભક્તજનો ને આરોગ્ય તંદુરસ્ત રાખે તેમાં હ્રદય પૂર્વક યજ્ઞ સંપન્ન કર્યો હતો અને મહોલ્લા તથા બહાર થી પધારેલ ભક્તજનો ઓ માતાજી ના યજ્ઞ ને દર્શન નો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.