આર્ટસ કોલેજ વિદ્યાર્થીઓ એ મનોવિજ્ઞાન સેમિનાર માં પેપર પ્રસેન્ટ કર્યો . - At This Time

આર્ટસ કોલેજ વિદ્યાર્થીઓ એ મનોવિજ્ઞાન સેમિનાર માં પેપર પ્રસેન્ટ કર્યો .


શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રી ક્રિષ્ના ઓ.એમ.આર્ટસ કોલેજ , મોડાસાના મનોવિજ્ઞાન વિભાગ ના અધ્યક્ષ , ડો.મોહંમદ હફિઝ એ કઠિયારા ના માર્ગદર્શન હેઠળ અંજલિ રાઠોડ (એફ વાય ), આસ્થા પરમાર ( એફ વાય ) અને જાગૃતિ બેન ( એફ વાય ) એ તારીખ ૩૦/૯/૨૦૨૩ ના રોજ કડી કોલેજ દ્વારા મનોવિજ્ઞાન વિષય પર આયોજિત એક દિવસીય સેમિનાર માં પેપર પ્રસેન્ટ કર્યો . આચાર્ય શ્રી દિપક જોશી સાહેબ અને મંડળ ના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદીએ. પ્રભારી મંત્રી મહેન્દ્ર ભાઈ શાહ સાથે ડો.મોહંમદ હફીઝ કઠિયારા અને વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી .
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.