કાનાબાર પરિવાર ના કુળદેવી બાલવી માં અને ગાત્રાળ માતાજીના સાનિધ્યમાં હવન યોજાશે - At This Time

કાનાબાર પરિવાર ના કુળદેવી બાલવી માં અને ગાત્રાળ માતાજીના સાનિધ્યમાં હવન યોજાશે


દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન આગામી 22 ઓક્ટોબરને રવિવાર આસો સુદ 8ના તાલાળા ના ઘુસિયા ગીર ગામે કાનાબાર પરિવાર ના કુળદેવી શ્રી બાલવી માતાજી અને ગાત્રાળ માતાજી ના જગ્યામાં નવરાત્રી હવન ખૂબજ ધામધૂમથી યોજાશે. જે સવારના 8 કલાકે શરૂ થશે અને બપોરના એક કલાકે બીડુ હોમાં શે અને મોટી સંખ્યામાં કાનાબાર પરિવાર હાજરી આપવા તથા ભુવાબાપા કાંતિ બાપા કાનાબાર દ્વારા જણાવ્યું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.