જસદણમાં સેવ બર્ડસ ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gzj9bdczwol1m2nl/" left="-10"]

જસદણમાં સેવ બર્ડસ ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું


જસદણમાં સેવ બર્ડસ ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું

20 માર્ચ એટલે ચકલી દિવસ અને જસદણમાં વર્ષોથી ઘાયલ પક્ષી બચાવો અભિયાન ચલાવતી સંસ્થા સેવ બર્ડ્સ ગ્રુપ દ્વારા આજે જસદણની શાક માર્કેટમાં ચકલીઓના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર વિતરણ કાર્યક્રમ માટે સચિન ભટ્ટ, ફારૂક તાલબ, દીપક વાઘેલા, કાનો દુધરેજીયા, નિલેશ દુધરેજીયા, અરવિંદભાઈ પરમાર,સતીશ કુકડીયા તેમજ પ્રકાશભાઈ દાણીધારિયા દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]