અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાથી જગતનો તાત ચિંતામાં. - At This Time

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાથી જગતનો તાત ચિંતામાં.


અરવલ્લી જીલ્લામાં વાતાવરણ માં પલટો આવવાથી ખેતી માં નુકશાન ની ભીતિ.અરવલ્લી જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં બાયડ સહિત ચોઇલા આંબલીયારા વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો.બાયડ તાલુકા માં શાકભાજી નું વાવેતર વધારે હોય ખેડૂતો માં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.અત્યાર ના સમય માં ખેતી માં ખેડૂતો ની હાલત બાર સાધે તેર તુટે જેવી થાય છે ત્યારે વાતાવરણ ને કારણે શાકભાજી ના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોનો જીવ અત્યારે તાડવે ચોટાયો છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.