બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મોરબી દુરધટના સ્વર્ગસ્થ ને મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ - At This Time

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મોરબી દુરધટના સ્વર્ગસ્થ ને મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ


રવિવારે મોરબીમા ગોઝારી દુર્ધટના સર્જાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો એ જીવ ગુમાવ્યો હતો જેને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આજે રાજ્યમાં સરકાર દ્વારા શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બોટાદ પોલીસ દ્વારા મોરબી દુરધટના માં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.