રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ehq8ih3eezvzikuq/" left="-10"]

રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી


રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી

બોટાદ શહેર ના વોડ નંબર - (2) માં રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે, મોરબી હોનારતમાં અવસાન પામેલ નાગરિકો માટે તા.02/11/2022 ના રોજ સવારના 11.30 કલાકે શોકસભા નું આયોજન કરેલ હતું જેમાં વોડ - 2 ના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિશ્રીઓ અને સામાજીક આગેવાનોએ આ શોક સભામાં જોડાયા હતા .

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]