માળીયા હાટીના ચેમ્બર ઓફ કોમર્શ અને સર્વ પ્રજાજનો દ્વારા તા.3/11/22 શ્રદ્વાજલી કાર્યક્રમ - At This Time

માળીયા હાટીના ચેમ્બર ઓફ કોમર્શ અને સર્વ પ્રજાજનો દ્વારા તા.3/11/22 શ્રદ્વાજલી કાર્યક્રમ


તાજેતરમાં મોરબી મુકામે દૂઘૅટના થવા પામી તેમા અસઃખ્ય લૉકૉ એ પોતાના જાન ગુમાવેલ છે.તેને શ્રદ્વ‌ાજલી આપવા તા.૩-૧૧-૨૦૨૨ ને ગુરૂવાર ના રૉજ માળીયા હાટીના મુકામે જુની કૉર્ટ ચોક મા રાતે ૯-૩૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્શ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી એ સર્વ પ્રજાજનો દ્વારા
શ્રદ્વાજલી કાર્યક્રમ રાખવામા આવેલ છે.જેમાં અવશ્ય અચુક સમયસર ઊપસ્થિત રહેવા યાદી જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.