જસદણમાં પ્રજાપતિ સમાજની વાડીએ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણમાં પ્રજાપતિ સમાજની વાડીએ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


જસદણમાં પ્રજાપતિ સમાજની વાડીએ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

તારીખ : ૧૯-૧૦-૨૦૨૨ના રોજ પ્રજાપતિ સમાજ જસદણનું સ્નેહ મિલન ધારાસભ્ય કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમા વિશાળ સંખ્યામા સમાજના આગેવાનો જોડાયેલા હતા જેમા જસદણ ઈંટ ઉત્પાદક એસોસિએશને પોતાના પશ્રનોની રજુઆત કરી કુંવરજીભાઈ દ્વારા તમામ પશ્રનો નુ નીરાકરણ કરી આપવાની ખાત્રી આપવામાં આવી તો પ્રજાપતિ સમાજે પણ આગામી સમયમા તન મન ધન થી કુંવરજીભાઈ સાથે હોવાની ખાત્રી આપી હતી.

Report By Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.