અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


જય જલારામ
માળીયા હાટીના સ્વ વલ્લભદાશ શામળજીભાઈ દત્તાના ધર્મપત્ની વિજયાબેન ઉ વ 78 તે સુધીરભાઈ દત્તા એડવોકેટ તથા દીપકભાઈ દત્તા એડવોકેટ રાજકોટ નિરુબેન ભુપેન્દ્રભાઈ વિઠલાણી વેરાવળના માતુશ્રીનું આજરોજ તા 2ના શુક્રવારે અવસાન થયેલ છે જેમની અંતિમયાત્રા તા 3/9 /22ને શનિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન સરદારનગર ખાતે થી નીકળશે

સદગત નું ઉઠમણું તા 3/9/22ના સાંજે 5 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન પાસે રાખેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.