ડો. ભરતભાઈ બોઘરાએ જસદણના કમળાપુર ગામે સકારાત્મક સંવાદ સાધી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી - At This Time

ડો. ભરતભાઈ બોઘરાએ જસદણના કમળાપુર ગામે સકારાત્મક સંવાદ સાધી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી


જસદણ તાલુકામાં સમાવિષ્ટ મારા કમળાપુર ગામ ખાતે સ્થિત નિવાસસ્થાને ગ્રામજનો સાથે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરાએ સકારાત્મક સંવાદ સાધી ચૂંટણીલક્ષી ચર્ચા કરી.જેને જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આપ સર્વે જાગરૂક મતદાતાઓનો મૂલ્યવાન મત મહત્વપૂર્ણ બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.