આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં સફાઈ અભિયાન - At This Time

આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં સફાઈ અભિયાન


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની
પ્રેરણાથી શરૂ થયેલ ‘સ્વચ્છતા હી સેવા’
કાર્યક્રમ અંતર્ગત આણંદ જીલ્લાના
શહેરો, નગરો, ગામો, શાળા-કોલેજો,
રેલ્વે સ્ટેશન, બસમથકો, ધાર્મિક સ્થાનો,
યાત્રાધામોમાં સફાઈ અભિયાન હાથ
ધરવામાં આવી રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે આણંદ
જિલ્લાની આંગણવાડીઓની સફાઈ
હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત
આંગણવાડીઓની આશા બહેનો
દ્વારા અજુપુરા, વલાસણ, બેડવા,
દહેડા, સુંદલપુરા સહિત જિલ્લાની
આંગણવાડીઓની સફાઈ કરવામાં આવી
હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.