માલપુર નગરના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદીર નો પાટોત્સવ ઉજવાયો. - At This Time

માલપુર નગરના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદીર નો પાટોત્સવ ઉજવાયો.


અરવલ્લી જીલ્લા ના માલપુર નગરના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદીર નો પાટોત્સવ ઉજવાયો

વૈશાખસુદ ત્રીજ એટલે અખાત્રીજ સાથે પરશુરામ જયંતિના પાવન પર્વ ના દિવસે પાટોત્સવ ઉજવાયો

સિદ્ધિવિનાયક મંદિર નો 14 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો

આજના મુખ્ય યજમાન સંદીપકુમાર ભાનુપ્રસાદ પંડયા પરિવાર હતો મુળ મેઘરજના વતની

યજમાન દ્વારા આજે ગણેશ યાગ પાટોત્સવ ની વિધિ કરવામાં આવી

વિનાયક નગર બ્રાહ્મણ પંચ ના પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી તથા મંત્રી હેમંતભાઈ પંડ્યા તથા કારોબારી સભ્યો હાજર રહ્યા

યજમાન દ્વારા માલપુર નગર તેમજ વિનાયક નગરના ભૂદેવોને બ્રહ્મભોજન કરાયુ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.