બગોદરા આશ્રમ ખાતે કાળુપુરના મુખ્ય સ્વામી તરફથી લોકોને ભોજન આપવામાં આવ્યું - At This Time

બગોદરા આશ્રમ ખાતે કાળુપુરના મુખ્ય સ્વામી તરફથી લોકોને ભોજન આપવામાં આવ્યું


બગોદરા:અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના અક્ષર નિવાસી સદગુરુ સ્વામી હરિકૃષ્ણદાસજી તારા સ્વામી બળદેવ પ્રસાદ દાસજી પ્રર્યોદશા નિમિત્તે મંગળ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા આશ્રમ ખાતે ભોજનો થાળ કરવામાં આવ્યો હતો તl આવ્યો હતો આ થાળ રતિલાલ પટેલ અને તેમના પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો આશ્રમ મા દુઃખી નિરાધાર બિનવારસી ૫૨૮ લોકો ને ભોજન કરવામાં આવ્યું હતી અને આ આશ્રમ તરફતી બિનવારસી લોકો ના સરનામા મેળવો ૭૫૪ લોકો ને પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું છે ત્યારે કાળુપુર સ્વામી નારાયણ મંદિર ના પી.પી .સ્વામી સહિત સંતો,આગેવાનો આશ્રમ ના સંચાલક, દિનેશભાઈ લાઠીયા ઉપ પ્રમૂખ ભૂમિકા હીરપરા, સહિત સેવાભાવી લોકો હાજર રહ્યા હતા
રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.