અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને પંથક માં ઇદેમિલાત ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ એસ.પી. ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડે પગે રહ્યો - At This Time

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને પંથક માં ઇદેમિલાત ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ એસ.પી. ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડે પગે રહ્યો


અમદાવાદ જિલ્લાના ધંધુકા મા ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની ભારે હષાલલાસ થી ઉજવણી કરવામાં આવી હતી સમર્થ મુસ્લિમ સમાજ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક મહમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ધંધુકા શહેરમાં જુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો ધંધુકા પંથકના રોજકા બાજરડા પડાણા ગુંજાર સહિતના ગામોમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના સ્થાપક મહમદ પંયગબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશાલ ઝુલુસ ધંધુકા શહેર ના બજારોમાંથી ઉત્સાહ્ય પ્રસાર થયું હતું અમદાવાદ જિલ્લા રૂરલ જિલ્લા પોલીસવાળા અમિત વસાવા ડીવાયએસપી તથા પીઆઇ પીએસઆઇ સહિત પોલીસ અને હોમગાર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.