માંગરોળ ની એક માત્ર જીવદયા પરમ ધર્મ ને માનતી ગૌ શાળા એટલે ગોપાલ કૃષ્ણ ગૌશાળા નું નવસર્જન નું શુભ પ્રસ્થાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eofelx7xbefzeoal/" left="-10"]

માંગરોળ ની એક માત્ર જીવદયા પરમ ધર્મ ને માનતી ગૌ શાળા એટલે ગોપાલ કૃષ્ણ ગૌશાળા નું નવસર્જન નું શુભ પ્રસ્થાન


આજરોજ તારીખ ૨૬.૦૧.૨૦૨૩ ને ગુરૂવારના રોજ
માંગરોળ નગર ના કામનાથ જાપે આવેલી વૈષ્ણવ અને સમસ્ત હિન્દૂ ધર્મ પ્રેમીઓ ની આસ્થા સમી ગૌ શાળા શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા (ગોપાલ ગોંદરો) નું ભુમીપુજન કરવામાં આવેલ. જેમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટીશ્રીઓ લીનેશભાઈ સોમૈયા,પંકજભાઈ રાજપરા, અને વિવિધ ટ્રસ્ટીઓ તેમજ ખારવા સમાજ પટેલ પરસોતમ ભાઈ,મેરામણ ભાઈ યાદવ,વેલજીભાઈ મસાની,પ્રફુલભાઇ નાંદોલા,ચેતમ ભાઈ કાગરાણા,સંજીવની નેચર ફાઉન્ડેશન નરેશ બાપુ,,વંદેમાતરમ ગ્રુપ સુદીપ ગઢિયા,વિશ્વ હિન્દુ પરિષદ વિનુભાઈ મેસવાણીયા,અને વિશાળ સંખ્યા માં જીવ દયા પ્રેમીઓ આ સતકાર્ય ના સહભાઈ થયેલા

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115

તેમજ હિન્દુ સમાજના આગેવાનો હાજર રહેલ.🚩🚩🚩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]