sudip gadhiya, Author at At This Time

માળિયા(હાટીના) તાલુકાના લાંગોદ્રા ગામે વાઢેર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 માળિયા(હાટીના)તાલુકાના લાંગોદ્રા ગામમાં રહેતા સ્વ.જેઠીબેન રાજાભાઈ વાઢેર ઉ.વર્ષ.101 કે જેઓ શ્રી ભીખાભાઈ રાજાભાઈ વાઢેર(સરપંચશ્રી ગ્રામપંચાયત-લાંગોદ્રા),રાણાભાઈ રાજાભાઈ વાઢેર તેમજ

Read more

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિઠ્ઠલાણી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિઠ્ઠલાણી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન જુનાગઢ જીલ્લાના માંગરોળમાં રહેતા સ્વ.વિઠ્ઠલાણી કંચનબેન પરસોતમભાઈ ઉ.વર્ષ.94 કે જેઓ

Read more

ચક્ષુદાન માટે સતત પ્રયાસરત શિવમ ચક્ષુદાન આરેણા ને કોટી કોટી નમન

👁️ચક્ષુદાન શક્ય બનેલ નથી👁️ ************************************ આજરોજ તારીખ 01-06 -23 ને બુધવાર જેઠ સુદ બારસના રોજ સ્વ.લક્ષ્મીદાસ(લખાભાઈ) નારણદાસ કોટેચા કે જેઓ

Read more

👁 ચક્ષુદાન-મહાદાન👁 જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કોટેચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જીલ્લાના માંગરોળમાં રહેતા સ્વ.કોટેચા ભાવનાબેન પરેશભાઈ ઉ.વર્ષ.50 કે જેઓ શ્રી પરેશભાઈ પોપટભાઈ કોટેચાના ધર્મપત્નિ થાય છે.તેમજ વેરાવળ પીપલ્સ બેંકમાં

Read more

રહિજ મુકામે શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી અંગદાન-દેહદાનના સંકલ્પપત્ર ભરાયા

આજ રોજ તા.20.05.2023,શનિવારના રોજ વિર શહિદ વિક્રમસિંહજીની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે રહિજ મુકામે જમનાવડ દાદાના સાંનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ,સર્વ રોગ

Read more

શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી ચક્ષુદાન-દેહદાનના સંકલ્પપત્ર ભરાયા

તા. ૧૭/૫/૨૩ ના રોજ માંગરોળ મુરલીધર વાડી ખાતે સંત શિરોમણી મુકતા નંદબાપુ ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેગા રક્ત દાન શિબિર

Read more

જુનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે મુક્તાનંદ બાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિતે માનવ કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

આજ રોજ તા.17.05.2023,બુધવારના દિવસે જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડાના સંત શિરોમણી આદરણીય શ્રી મુક્તાનંદજીબાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિતે

Read more

દેહદાન નો શંકલ્પ એક જીવતા પણ અપેક્ષિત ઉત્તમ દાન કરી જીવન ને મુક્તિ માર્ગે લઈ જવાનો પ્રયાસ

દેહદાન શ્રેષ્ઠ દાન,. આદરણીય ઘેડ માધવપુર નિવાસી ને કાપડના વ્યવસાય સાથે સકળાય ને એનેકવિધ સેવા કાર્ય કરતા એવા નથવાણી ધીરજલાલ

Read more

ચલો ગાવ કી ઓર …..ગામ ની સમૃદ્ધિનો માર્ગ ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી

ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ તા.૦૫/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના બુધેચા તથા

Read more

માંગરોળ તાલુકા ના શાપુર ગામ ના કાજલ બહેન કામરીયા એ MRS માં પ્રથમ ક્રમાંક મેળવી ને સમગ્ર વિસ્તાર અને કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે

આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો જેમાં માંગરોળ તાલુકા ના શાપુર ગામના અને કોળી

Read more

માંગરોળ તાલુકા ના નાના એવા શેરીયાજ ગામ નું ગૌરવ સમાન કોળી સમાજ ના યુવાન મયુરકુમાર પુનભાઈ વાળા

આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો જેમાં માંગરોળ તાલુકા ના શેરિયાજ ગામના અને કોળી

Read more

ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી આજની જહેર ભરી જિંદગી ને બચાવવા નો ઉત્તમ માર્ગ

ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ તા.૦૪/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના જુજારપુર તથા

Read more

શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા G.M.E.R.S સિવિલ હોસ્પિટલ & મેડિકલ કોલેજ-પોરબંદરને 16 વ્યક્તિના દેહદાન સંકલ્પપત્ર અર્પણ

📝 શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા G.M.E.R.S સિવિલ હોસ્પિટલ & મેડિકલ કોલેજ-પોરબંદરને 16 વ્યક્તિના દેહદાન સંકલ્પપત્ર અર્પણ 📝 આજે શિવમ્ ચક્ષુદાન

Read more

ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ

🌴ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ🌴 તા.૦૩/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના લાગોદ્રા તથા

Read more

બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

તા.૦૨/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના ખેરા ગામના સરપંચશ્રી કરસનભાઈ વજશીભાઈ વાચણ ભરતભાઈ રામજીભાઈ ચુડાસમા

Read more

તા.૦૧/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના કુકસવાડા ગામે શ્રી મા ગૌસેવા હોસ્પિટલ માં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી

તા.૦૧/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના કુકસવાડા ગામે *શ્રી મા ગૌસેવા હોસ્પિટલ માં પ્રાકૃતિક કૃષિની

Read more

*************************** માંગરોળ તાલુકાના રહિજ ગામે નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 માંગરોળ તાલુકાના રહિજ ગામમાં રહેતા સ્વ.જેઠીબેન લક્ષ્મણભાઈ નંદાણિયા ઉ.વર્ષ.95 કે જેઓ શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ નંદાણિયાના માતૃશ્રી થાય છે.જેમનું

Read more

સંજીવની નેચર ફાઉન્ડેશ દ્વારા માંગરોળ શ્રી રામ જન્મોત્સવ ની શોભાયાત્રા માં પાંચસો ચકલી ના માળા નું વિતરણ

માંગરોળ તા.૩૦-૦૩-૨૦૨૩ માંગરોળ માં આજ રોજ હિન્દૂ હ્ર્દય સમ્રાટ શ્રી રામ જી ના જન્મોત્સવ ની શોભાયાત્રા નગર ના મુખ્ય માર્ગો

Read more

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા રામ કથા માં પક્ષી ઘર નું વિતરણ તેમજ કથાકાર નું સાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું

માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન -નરેશભાઈ ગોસ્વામી,નિલુભાઈ રાજપરા,મેહુલભાઈ વૈષ્ણવ,અને સમગ્ર ટિમ જે પર્યાવરણ જીવદયા જીવ રક્ષા અને બીમાર પશુ પક્ષી ની

Read more

🩸શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ માં ગૌ સેવા હોસ્પિટલ -કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

આજ રોજ તા.26.03.2023,રવિવારના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણા અને માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામમંદિર-આરેણા મુકામે 9:00

Read more

WORLD SPARROW DAY ની માંગરોળ માં સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ગૌ શાળા ગૌ રક્ષકો અને પર્યાવરણ રક્ષકો ના સન્માન દ્વારા ઉજવણી

માંગરોળ તા.25/03/2023 સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ (WORLD SPARROW DAY) નિમિત્તે માંગરોળ તાલુકા ની ગૌ શાળાઓ ગૌ રક્ષકો

Read more

થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન શિબિર નું અરેણા મુકામે રામ મંદિર ખાતે તા.૨૬-૦૩-૨૦૨૩ ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન

રક્તદાન મહાદાન હાલ ઉનાળાનો માહોલ છે, તેમજ પરિક્ષાઓ પણ ચાલું થય ગય છે. ઉપરાંત વાઈરલ ઇન્ફેક્શનના લિધે બિમારી પણ વધી

Read more

ઢેલાણા.પે. સેન્ટર શાળા અને કનકાઈ વિદ્યામંદિર થતા પોલીસના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી SPC કેડેટ યોજના હેઠળ શાળા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

તા.૪/૩/૨૩ ના રોજ માંગરોળ ના ઢેલાણા.પે. સેન્ટર શાળા પરિવાર અને કનકાઈ વિદ્યામંદિર તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી

Read more

શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી અંગદાન સંકલ્પ પત્ર ભરાયું.

જુનાગઢ-સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા પાસે આવેલ નિરાધારનો આધાર માનવસેવા ટ્રસ્ટમાં નિરાધાર અને દિવ્યાંગ લોકોની સેવા કરી માનવ સેવા

Read more

માંગરોળમાં સુખાનંદી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁 માંગરોળમાં સુખાનંદી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન માંગરોળમા રહેતા અને ભુતપૂર્વ પત્રકાર સ્વ.ગીરધરદાસ(બાબુભાઈ) સુખાનંદી ઉ.વર્ષ.૯૬(રહે.કાજુ ફળિયા)કે જેઓ માંગરોળના વરિષ્ઠ

Read more

આજ રોજ માંગરોળ માં યોજાયો એક અભૂતપૂર્વ સેવા યજ્ઞ એકતા ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ

માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, 111 રક્તદાતાઓએ રકતદાન કર્યું જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના બસસ્ટેશન પાસે

Read more
WhatsApp Icon