જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા.... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા....
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા આચલ વૃદ્ધાશ્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ગાદલા આપવામાં આવ્યા. આ વૃદ્ધાશ્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી તેમજ ભોજન આપવામાં આવ્યું. દાતા તરીકે વૈદેહીબેન પંડ્યા, રમીલાબેન પંચાલ, ગીતાબેન ભટ્ટ, મીનાબેન સાધુ, સજજનબેન, પૂર્વીબેન આચાર્ય એ ફાળો આપ્યો. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન, મંત્રી રાજશ્રીબેન, ઇન્દિરાબેન, વિમળાબેન, બીનાબેન, રેખાબેન, મંજુલાબેન, ઇલાબેન તથા સંસ્થાના પ્રમુખ સોનલબેન બારોટ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.