સિહોર શિવસેના પ્રમુખ તરીકે નો તાજ કેશુંભાઈ સોલંકી ના શીરે - At This Time

સિહોર શિવસેના પ્રમુખ તરીકે નો તાજ કેશુંભાઈ સોલંકી ના શીરે


સિહોર શિવસેના પ્રમુખ તરીકે ઘણા સમયથી ચર્ચાઓ ઉઠી હતી કે નવા પ્રમુખ તરીકે કોણ આવશે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય શિવસેના પ્રભારી જીમિભાઈ અડવાણી તેમજ સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ રામભાઈ રાઠોડના અઘ્યક્ષ સ્થાને શિહોર પરિવર્તન ન્યુઝ ચેનલનાં હેડ કેશુભાઈ સોલંકી નામ ની મોહોર લાગતા શિહોર શહેર શિવસેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ ભાવનગર શિવસેના તથા શિહોર શિવસેનાં તથા મિત્ર સર્કલ તેમજ શિહોર પત્રકારો દ્વારા કેશભાઈ સોલંકીને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કેશુભાઈ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું કે મને સોંપેલી જવાબદારી નિષ્ઠપૂર્વક બજાવીને લોક હિતાર્થે કામ કરીશ તેમજ કેશુભાઈ દ્વારા આ પદ ની ગરિમા જાળવી જ્યારે જ્યારે કોઈ મારી જરૂર પડશે હું ખડેપગે રહી દરેકના કામો કરીશ તેવી ખાત્રી આપી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.