હિંમતનગર નાપત્રકાર ઇશનભાઈ પરમાર ની દીકરી કાળકીને 99 ટકા આવતા કરાયું બહુમાન - At This Time

હિંમતનગર નાપત્રકાર ઇશનભાઈ પરમાર ની દીકરી કાળકીને 99 ટકા આવતા કરાયું બહુમાન


હિંમતનગર ખાતે મોહનપુર પંચ જાગાસ્વામી અક્ષર પરિવારનો સ્નેહ સંમેલન યોજાયું

પત્રકાર ઈશાન પરમાર ની દિકરી કલ્કી ને ૯૯ ટકા આવતા કરાયુ બહુમાન...

હિંમતનગરમાં નવા વર્ષે સ્નેહ મિલાન સમારોહ જાગાસ્વામી સમાજવાડી ખાતે યોજાયું

સમાજના 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરાયું

સમાજ ના ધો 1 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભેટ આપી સન્માન કરાયું

સમાજના બાળકોએ પોતાનું કૌશલ્ય થકી સ્નેહ મિલન સમારોહમાં નૃત્ય, મોટિવેશન સ્પીચ આપી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.