અમદાવાદના મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પાસે આડેધડ વાહન પાર્કીંગ થી ટાફિક જામ ની સમસ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d7lxebj6dhba2daw/" left="-10"]

અમદાવાદના મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પાસે આડેધડ વાહન પાર્કીંગ થી ટાફિક જામ ની સમસ્યા


અમદાવાદના મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પાસે આડેધડ વાહન પાર્કીંગ થી ટાફિક જામ ની સમસ્યા જેમાં રામેશ્વર ચાર રસ્તા પર નો ટ્રાફિક અહીના લોકો માટે માથાના  દુખાવ જેવી સમસ્યા થઈ ગઈ છે ત્યારે રસ્તા પર આડેધડ લોકો વાહન પાર્ક કરી અને  ઉભા રાખી ને અડચણ ફેલાવે છે અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વાહન ધારકો વાહન પાર્ક કરીને  જતા રહેતા હોય છે.જ્યારે અહિયાં નજીક માં શાયોના સ્કુલ આવેલી છે સ્કુલ ના આવવા ના અને જવાના ટાઈમમાં બાળકો ને મુકવા આવતા વાલીઓ ને ડર સતાવે છે કે કયાંક રસ્તામાં ટ્રાફિક ના કારણે બાળકો ને અકસ્માત ના નડે અને  આ સર્વિસ રોડ એક તો સાંકડો છે અને ઉપરથી લોકો રસ્તામાં ગંદગી નો કચરો નાખી જાય છે ઉપરાંત ફૂટપાથ પર ગંદગી ના કારણે ખરાબ વાસ આવે છે અને બાળકો ના આરોગ્ય સામે તંત્ર ની મીઠી નજર હેઠળ  જોખમ ઉભું થયી રહિયું હોય તેવું લાગી રહિયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]