જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/czvdstn2hzijjsd4/" left="-10"]

જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર


જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર

ધનતેરસને દિવસે ઘર દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ, રોશની વડે શણગારી અને આગળ રંગબેરંગી કલર્સથી રંગોળી કરવામાં આવે છે આ ભારતીય સંસ્કૃતિની વર્ષોથી પરંપરા ચાલી આવી છે ત્યારે જસદણમાં રેહતા પુજાબેન મનોજભાઈ પરમાર નામના ગૃહીણીએ પોતાની દુકાન ઘર પાસે આકર્ષક, મનમોહક રંગોળી તૈયાર કરી હતી અત્રે નોંધનીય છે કે આ વર્ષે બે દિવસ ધનતેરસ છે આ શુભ દિવસે દેવ કુબેરની, ભગવાન ધનવંતરિની પુજાનું પણ અનેરું મહત્વ અને ખાસ કરીને લોકો આ દિવસે સોના ચાંદી જેવી ધાતુની પણ ખરીદી કરે છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]