અવસાન નોંધ :લાભુબેન શંભુભાઈ રૂપારેલીયા - At This Time

અવસાન નોંધ :લાભુબેન શંભુભાઈ રૂપારેલીયા


અવસાન નોંધ :લાભુબેન શંભુભાઈ રૂપારેલીયા

ધનજીભાઇ શંભુભાઇ રૂપરેલીયાના માતૃશ્રી લાભુબેન શંભુભાઈ રૂપારેલીયા તા.૧૯-૦૭-૨૦૨૨, મંગળવાર નાં રોજ રામ ચરણ પામેલ છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે ૫:૦૦ કલાકે જેન્તીભાઇ શંભુભાઇ રૂપારેલયાના નિવાસ સ્થાને થી નીકળશે.

શ્રી નાથજી ચોક-જસદણ

એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.