| બાપા સિતારામ || પરમ સદ્દગુરુદેવશ્રી બજરંગદાસ બાપાશ્રીના અનન્ય સેવક, વડીલ પરમ પૂજ્ય શ્રી મનજીદાદા (મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, ગુરૂ આશ્રમ, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c45x8k5yiir7lcqn/" left="-10"]

| બાપા સિતારામ || પરમ સદ્દગુરુદેવશ્રી બજરંગદાસ બાપાશ્રીના અનન્ય સેવક, વડીલ પરમ પૂજ્ય શ્રી મનજીદાદા (મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, ગુરૂ આશ્રમ,


| બાપા સિતારામ || પરમ સદ્દગુરુદેવશ્રી બજરંગદાસ બાપાશ્રીના અનન્ય સેવક, વડીલ પરમ પૂજ્ય શ્રી મનજીદાદા (મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, ગુરૂ આશ્રમ, બગદાણા) કાછડીયા આજરોજ તા ૧૪ના પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે: જનકભાઈ - કિરીટભાઈ | અને શૈલેષભાઈ મનજીભાઈ કાછડીયા

પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે આજે ૧૪ના સાંજે ૪થી તા. ૧૫ના બપોરે ૩ સુધી રાખેલ છે. (સ્થળ: બગદાણાથી ધરાઇ રોડ ચોકડી, તા: મહુવા, જીલ્લો: ભાવનગર). અંતિમ યાત્રા તારીખ ૧૫ના રોજ બપોરે ૩ કલાકે નીકળશે. સુરત મુકામે પ્રાર્થનાસભા અંગે પછીથી જાણ કરાશે. લાખો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી. (મેઘના ભુપત ડોડીયા બગદાણા દ્વારા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]