અમરેલી વડીયા સ્ટેશન રોડ ઉપર બિરાજતા વર્ષો જૂની ગેબનશા પીરની દરગાહ આવેલી છે - At This Time

અમરેલી વડીયા સ્ટેશન રોડ ઉપર બિરાજતા વર્ષો જૂની ગેબનશા પીરની દરગાહ આવેલી છે


અમરેલી વડીયા સ્ટેશન રોડ ઉપર બિરાજતા વર્ષો જૂની ગેબનશા પીરની દરગાહ આવેલી છે

જ્યાં હિંદુ મુસ્લિમ ની એકતા જોવા મળે છે જ્યાં દર વર્ષે ઉર્ષ નું આયોજન કરવામાં આવે છે તેમજ બપોરે સમગ્ર ગામના બાળકોનું બટુક ભોજન રાખવામાં આવે છે

ગેબનશાહ પીર ની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી માં સંદલ શરીફ તેમજ નાત શરીફ નો કાર્યક્રમ પણ કરવામાં આવેલ...
આજે હિન્દુ મુસ્લિમની એકતાથી સમગ્ર કાર્યક્રમ હોય વડીયા ની તમામ ગ્રામજનો પણ બાપુ ના દર્શને જોવા મળ્યા હતા..

ગેનશાહ બાપુ ના ઉર્ષ માં ભક્તો બહાર ગામ થી પણ આ ઉર્ષ માં જોડાયા હતા...
આ તકે સાવર કુડલા થી વસીમબાપુ એ પણ હાજરી આપી હતી...

સમગ્ર દરગાહ ને રોશની લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવેલ હતી...

રિપોર્ટ રાજુ કારીયા વડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.