માનગઢ ધામ ભમરી-કુંડા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુવા ફાઉન્ડેશન સંચાલિત માનગઢ ધામ આશ્રમ શાળાનું ઉદ્ઘાટન - At This Time

માનગઢ ધામ ભમરી-કુંડા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુવા ફાઉન્ડેશન સંચાલિત માનગઢ ધામ આશ્રમ શાળાનું ઉદ્ઘાટન


*આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ભમરી-કુંડા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુવા ફાઉન્ડેશન સંચાલિત માનગઢ ધામ આશ્રમ શાળાનું ઉદ્ઘાટન કર્યું.આ આશ્રમ શાળામાં ભારતનું ભવિષ્ય એવા અનેક બાળકો ના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે.આ પ્રસંગે સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,તાલુકા સંગઠન ના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, સરપંચ શ્રીઓ, સહીત ,ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ ગરાશિયા,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો,પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.