વડનગર મહાશિવરાત્રી નો ભવ્ય લોક મેળા યોજાશે તેની સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે - At This Time

વડનગર મહાશિવરાત્રી નો ભવ્ય લોક મેળા યોજાશે તેની સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે


વડનગર હાટકેશ્વર શ્રી ફળ નું શિવલિંગ બનાવવું આવ્યું છે.તેની સાથે હાટકેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા ભોજનલય શરૂઆત કરવામાં આવ્યું

અંનત અનાદિ વડનગર માં ઐતિહાસિક પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નો ભવ્ય મેળો યોજાશે તેમાં ૧૦૧૧ શ્રીફળ નું શિવલિંગ બનાવવા માં આવ્યુ છે. ભક્તજનો અંતરમન થી આનંદ થાય કે વડનગર માં શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા ૦૬/૦૩/૨૦૨૪ ના બુધવાર ના દિવસે ભોજનાલય ચાલુ કરવા આવ્યું છે. તેમાં ૫૦/- રૂપિયામાં ભોજન ફૂલ ડીશ મળશે તેથી હાટકેશ્વર મહાદેવ ના હાટકેશ દાદા ના ગુણ ગાન ગવા છે. મહા શિવરાત્રિ નાં દિવસે રંગબેરંગી ફૂલો છત્રી અવનવી લાઈટિંગ શિવવંદના જેવા ધાર્મિક કાર્યક્રમો હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં યોજાશે ધાર્મિક આધ્યાત્મિક લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન નો લાભ લેશે. હાટકેશ દાદા ની શાહી સવારી કરી ને ભવ્ય નગરચર્યા ( શોભાયાત્રા ) નીકળશે "જય હાટકેશ "


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.