અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા


તેમજ દાતાશ્રી પ્રભાતસિંહ સોલંકી મેં માતુ રેસ્ટોરન્ટ હસ્તક સહદેવ સિંહ સોલંકી જય ભવાની મોબાઈલ હોળી ધુળેટી નો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે ગરીબ જરુરીયાત મદ પરીવાર ના 100 બાળકોને ફુગા પિચકારી તેમજ ગુલાલ નું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકો ખૂબ જ રાજી થયા હતા અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.