આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત - At This Time

આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત


આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત सहयोग કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરાવાડા, તાલુકો હિંમતનગર, ના ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓ ને ન્યુટ્રિશન પોષણ સહાય કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.