માળીયા હાટીનામાં વિરદાદા જશરાજના શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9rxtwiq4vmwyqlbg/" left="-10"]

માળીયા હાટીનામાં વિરદાદા જશરાજના શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી


જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા લોહાણા જ્ઞાતિની એકતા તેમજ અખંડિતતા માટેજ શ્રી વીરદાદા જસરાજજી ના શૌર્યદિન નિમિતે બપોરે 4 થી 6 કલાકે શ્રી સત્યનારાયણની કથા વકતા શ્રી. જયભાઈ પેરાણી દ્વારા રસપાન કરાવ્યું, ૬ થી ૭ કલાકે જલારામ મંદિરના મહીલા મંડળ દ્વારા રામ ધૂન ત્યાર બાદ માળીયા હાટીના લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ જ્ઞાતિભોજન ( પ્રસાદી )નું આયોજન કરવામા આવ્યું હતું જેમા સર્વે રઘુવંશી જ્ઞાતિજનોએ ખુબજ મોટી સંખ્યામા હાજર રહી જ્ઞાતિગંગાના દર્શન અભૂતપૂર્વ સહકાર આપેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]