બાલાસિનોર પીએમ વિશ્વકર્મા યોજના તાલીમ સેન્ટરની મુલાકાત લેવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8tjmjtmvms7afuql/" left="-10"]

બાલાસિનોર પીએમ વિશ્વકર્મા યોજના તાલીમ સેન્ટરની મુલાકાત લેવામાં આવી


સમગ્ર દેશમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા બક્ષીપંચ સમાજને ઉપયોગી થાય તેવી યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી છે જેને ઓબીસી સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે આ યોજના મહીસાગર જિલ્લામાં પણ અમલમાં હોય ત્યારે બાલાસિનોરમાં જગદંબા સ્કૂલ માં જેની તાલીમ આપવામાં આવે છે આ તાલીમાર્થીઓની મુલાકાત મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ તેમજ સ્કૂલના કર્મચારી ગણ
ચૌધરી સંજયકુમાર સદાશિવભાઈ
પ્રોજેક્ટ ડિરેક્ટર પી.એમ. કે.કે મહીસાગર બાલાસિનોર. સોલંકી બીપીનભાઈ
સેન્ટર મેનેજર પી.એમ. કે.કે મહીસાગર બાલાસિનોર. અને તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]