ધંધુકા ખાતે જૈન મુનિઓનો ચાતુર્માસ પ્રવેશ થતા જૈન સમાજ દ્વારા સામૈયુ કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8hjlzx6rzttrbrhj/" left="-10"]

ધંધુકા ખાતે જૈન મુનિઓનો ચાતુર્માસ પ્રવેશ થતા જૈન સમાજ દ્વારા સામૈયુ કરાયું.


ધંધુકા ખાતે જૈન મુનિઓનો ચાતુર્માસ પ્રવેશ થતા જૈન સમાજ દ્વારા સામૈયુ કરાયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે અષાઢી બીજ ના દિવસે જૈન મુનિ હર્ષ કીર્ત મહારાજ તેમજ મુનિરાજ હેમ હર્ષવિજય મહારાજ સાહેબનો ચોમાસુ ચાતુર્માસ પ્રવેશ થયો હતો મહારાજ સાહેબ નો પ્રવેશ થતા તમને આવકારવા માટે ધંધુકાના જૈન સમાજ દ્વારા તેઓનો સામૈયુ કરવામાં આવ્યું હતું જેમાં નગર તેમજ આસપાસના અન્ય વિસ્તારના જૈન સમાજના ભાઈઓ તેમજ બહેનોએ હાજર રહી જૈન મુનિઓનો દર્શન નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]