અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/73tmxoajmisel42s/" left="-10"]

અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી


અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી

અમરેલી શહેરમાં કેરીયારોડ ઉપર રામજી મંદિર આવેલ આવેલ છે, આ જગ્યા ધામિક કાર્યક્રમ, કીર્તન, ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શાનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે, આ રામજી મંદિરે બ્લોક રોડ ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી શહેરના કેરીયારોડના રહીશોએ અમરેલીના યુવા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી.,

આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી કેરીયારોડ રામજી મંદિર પાસે બ્લોક રોડ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલી
શહેરના કેરીયારોડના રામભકતોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]