આજ રોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી, પ્રખર રાજનેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે ફૂલ હાર અને પુષ્પ વંદન કરી તેમના સ્મરણમાં ઉજવાતા ‘સુશાસન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી - At This Time

આજ રોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી, પ્રખર રાજનેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે ફૂલ હાર અને પુષ્પ વંદન કરી તેમના સ્મરણમાં ઉજવાતા ‘સુશાસન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી


આજ રોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી, પ્રખર રાજનેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે ફૂલ હાર અને પુષ્પ વંદન કરી તેમના સ્મરણમાં ઉજવાતા ‘સુશાસન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી જેમાં બરવાળા તાલુકાના સેવાડાના ઝુંપડીમાં રહેતા ગરીબ નીરાધાર લોકોને કડ કડતી ઠંડી થી બચવા રાહત માટે બરવાળા તાલુકા નાં શ્રમીકો તથા ગામ ના આગેવાનો દ્વારા દાનમાં આપવામાં આવેલ ગરમ ધાબળા નુ વિતરણ બરવાળા તાલુકા સંયોજક દ્વારા કરવામાં આવ્યું .

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.