લુણાવાડા નારાબડીયા ગામે સદગુરુ બીજલબાપા આશ્રમ નો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો - At This Time

લુણાવાડા નારાબડીયા ગામે સદગુરુ બીજલબાપા આશ્રમ નો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો


લુણાવાડાના રાબડીયા માછીના મુવાડા ગામે સદગુરુ બીજલ બાપુના આશ્રમ નો ગામના તથા સમાજના ભક્તજનો દ્વારા ગુરુ પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા નું પ્રથમ વર્ષ પૂર્ણ થતા સદગુરુ બીજલ બાપાના અનુગામી વિજ્યા દીદી ના સાનિધ્યમાં જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો તથા ગ્રામજનો દ્વારા પૂજા પાઠ હવન અનેપ્રસાદ તથા રાત્રે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજાયો

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.