બોટાદ જીલ્લો બરવાળા તાલુકો આંગણવાડી બરવાળા કેન્દ્ર નં= 9 - At This Time

બોટાદ જીલ્લો બરવાળા તાલુકો આંગણવાડી બરવાળા કેન્દ્ર નં= 9


આંગણવાડી વર્કર નું નામ મકવાણા સુનીતાબેન પી
બાળકોને વેશભૂષા ધારણ કરીને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરેલ આ પ્રોગ્રામમાં છ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને તેમના વાલીઓ પણ ઉત્સાહી થઈને પ્રોગ્રામમાં ભાગ લીધેલ હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.