તરસ્યા નું જલ થાજો, જીવન મારું અંજલિ થાજો : આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ થી જસદણમાં 7 જગ્યાએ પાણીના પરબ શરૂ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4tjkcl9twnj2zbbo/" left="-10"]

તરસ્યા નું જલ થાજો, જીવન મારું અંજલિ થાજો : આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ થી જસદણમાં 7 જગ્યાએ પાણીના પરબ શરૂ


જસદણમા આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળામા રાહદારીઓની તરસ છીપાય એવી સેવાભાવના થી વર્ષ 2021થી 7 જગ્યાઓ પર પાણીના પરબ ની સેવા ચાલુ થશે જે જસદણના સેવાભાવિ દાતાઓના સહયોગથી ફિલ્ટર્ડ-ઠંડા પાણીના પરબ આખો ઉનાળો ચાલુ રહેશે.જેમાં પરબના સ્થળ 1. જૂના બસ સ્ટેશન 2. કેરવી ચોક 3. સરદાર ચોક 4. DSVK હાઈસ્કુલ પાસે 5. આટકોટ રોડ વૈભવ ટ્રેલર સામે 6. તાલુકા સેવા સદન સામે 7. નવા બસ સ્ટેન્ડ અંદર કાયમી ફ્રીઝ પરબ રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]