સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તકનિકી કારણો થી 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે. - At This Time

સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તકનિકી કારણો થી 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.


સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તકનિકી કારણો થી 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 19120/19119 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસને તકનિકી કારણો થી 23.07.2022 થી 28.08.2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ કરવાનો નિર્ણય લીધો છે. તેવી યાદી માશૂક અહમદ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા થી જણાવેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.