મોરબી દુરધટના માં મૃત્યુ પામેલા પરિવારોને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની કરી જાહેરાત - At This Time

મોરબી દુરધટના માં મૃત્યુ પામેલા પરિવારોને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની કરી જાહેરાત


મોરબી હોનારતમાં 140 લોકોના મૃત્યુ નીપજ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી છે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ કરી જાહેરાત મોરબી દુરધટના માં મૃત્યુ પામેલા પરિવારોને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જે પ્રકારની મદદ ની જરૂર હશે તે મદદ કરવાની કરી જાહેરાત મોરબી દુર્ધટના માં મૃત્યુ પામેલા તમામ લોકોને ગોપીનાથજી મંદિર દ્વારા અપાય શ્રદ્ધાંજલિ

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.