અમદાવાદ: બાવળાના રોહીકા ગામે ચણા ના ખળામાં આગ - At This Time

અમદાવાદ: બાવળાના રોહીકા ગામે ચણા ના ખળામાં આગ


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રોહીકા ગામે જોરૂભાઈ સોલંકી નામના ખેડૂતના ખેતરમાં લાગી આગ હતી મોડી રાતે વીજળી પડવાથી લાગી આગ તૈયાર થયેલા પાકમાં આગ લાગી હતી ચાલીસ વિધાના ચણા બળીના ખાખ થઈગયા
તણસો મણ જેટલા ચણા જેની દસ લાખ થી વધુ ની કિંમતના ચણાનો તૈયાર મોલ હતો તે બળી ને ખાખ ગયો હતો લોકો ના ટોળે ટોળા એકઠા થયા આગ એટલી વિકરાળ હતી
જગતના તાત ને મોય આયેલો કોળીયો છીનવાયો
ખેડૂત તે એવી માંગ કરી હતી કે સરકાર દ્વારા વળતર ચુકવવા માં આવે તેવી માંગ કરી હતી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.