બાલાસિનોરના વાવલીની પરિણીતાએ કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1pjwovfaccb25neh/" left="-10"]

બાલાસિનોરના વાવલીની પરિણીતાએ કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો


લુગાવાડા તાલુકાના વીરણીયાના રમેશભાઈ રામાભાઇ બારીયા ની દિકરી ભૂમિકાબેનના લગ્ન સાતેક મહિના પહેલા બાલાસિનોર તાલુકાના જેઠોલી તાબે વાવલીમાં રહેતા ધવલસિંહ જયદીપસિંહ ચૌહાણ સાથેજ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂઆતમાં ચારેક માસ સુધી પરિણીતાનું લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું. બાદમાં પરિણીતાને તેના પતિ તથા સાસુ સસરા ઘરના કામકાજ બાબતે મ્હેણાં ટોણાં મારી મારઝુડ કરતા હતા.આમ છતાં ભૂમિકાબેન પોતાના ઘર સંસાર જાળવી રાખવા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી. સાસરીયાનો ત્રાસ સહન ન થતા કંટાળેલી પરિણીતા દિવાળીના તહેવાર અગાઉ રિસાઈને પિયરમાં ગઈ હતી. ત્યારે ભૂમિકા એ તેના પરિવારજનોને જણાવેલ કે પતિ અવાર નવાર ઘરે દારૂ પીને આવી શારીરિક માનસિક ત્રાસ ગુજારી માર ઝુડ કરે છે. જેથી રિસાઈને આવી છું હવે મારે સાસરીયા જવું નથી. આમ છતાં કુટુંબીજનોએ દીકરીને સમજાવી ઘરસંસાર બગડે નહીં તે માટે સાસરીમાં મોકલી હતી. આ દરમિયાન તા.૧૪/૧/ ૨૩ ના રોજ ગામના જમાઈ મણીલાલ ડાહ્યાભાઈ ચૌહાણે મોબાઈલ પર ફોન કરી જણાવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]