જામનગર જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડના જન્મદિને રકતદાન કેમ્પમાં 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ - At This Time

જામનગર જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડના જન્મદિને રકતદાન કેમ્પમાં 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ


જામનગર જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ (આહીર) દ્વારા પોતાના જીલ્લા પંચાયત કાર્યકાળ દરમિયાન ખુબ સારી કામગીરી કરી તમામ સમાજના આગેવાનો,કાર્યકરો અને ખેડૂતો સાથે પારિવારિક સંબંધો ધરાવતા લોકનેતા વશરામભાઈ આહિરના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રકતદાન કેમ્પમાં 100 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ આ તકે જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ,ગીરીશભાઈ ડેર,દિલીપભાઈ આહીર, ચંદ્રેશભાઈ પટેલ,પ્રકાશભાઈ દોંગા,નાગજીભાઈ મકવાણા (આહીર)અલિયાબાડા સહિતના ઉપસ્થિત રહી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.