દુ:ખદ અવસાન રાજગોર બ્રાહ્મણ મેંદરડા બેસણું:-તા ૮/૭/૨૦૨૩ છોટાલાલ ભાઈ મહેતા ના નિવાસ્થાને સાજે ૪ થી ૬ મેંદરડા - At This Time

દુ:ખદ અવસાન રાજગોર બ્રાહ્મણ મેંદરડા બેસણું:-તા ૮/૭/૨૦૨૩ છોટાલાલ ભાઈ મહેતા ના નિવાસ્થાને સાજે ૪ થી ૬ મેંદરડા


દુ:ખદ અવશાન રાજગોર બ્રાહ્મણ મેંદરડા

મેંદરડા નિવાસી રાજગોર બ્રાહ્મણ સ્વ. મંજુલાબેન છોટાલાલ મહેતા ( ઉ.વ-૭૫) તે શ્રી છોટાલાલ નાનાલાલ મહેતા ના ધર્મ પત્ની તથા સ્વ.લખુભાઇ નરશીભાઇ જોષી ( અમરાપુર કાઠી ) ના સુપુત્રી તથા મિનાક્ષીબેન ભરતભાઇ જોષી,નિતાબેન સંદીપભાઇ બામટા (અમરેલી ),ધર્મેશભાઇ તથા ધિરેનભાઇ ના માતુ શ્રી તેમજ પ્રશીલ, શ્રેયા,વિવાન ના દાદીમાં નું તા.૬/૭/૨૦૨૩ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે
-:જેમનું બેસણું:-
તા.૮/૭/૨૦૨૩ ને શનિવાર ના રોજ સાજે ૪ થી ૬ મેઈન બજાર મઠ શેરી અમારા નિવાસ્થાન મેંદરડા ખાતે રાખેલ છે
છોટાલાલ ભાઇ-૭૮૭૮૦૨૪૦૨૪
ધર્મેશભાઇ -૯૮૨૫૫૨૪૦૨૪
ધિરેન ભાઇ -૯૮૨૫૫૨૨૧૨૨

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.