ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ ની ઉજવણી નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zwm47j6qyxpk6uhn/" left="-10"]

ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ ની ઉજવણી નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી


ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ ની ઉજવણી નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ઠેકડી ,મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ ,મગનભાઇ પટેલ તથા ધનસુરા ગામનાઅગ્રણીઓ ,આચાર્યપ્રફુલ્લાબેનબ્રહ્મભટ્ટ ,સર્વે અધ્યાપકો , વહીવટી સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ હાજર રહી રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી આપી હતી આઝાદી ના ઇતિહાસ ને યાદ કરી શહીદો તથા રાષ્ટ્ર ઘડતર મા યોગદાન આપનાર ઘડવૈયાઓ ને અંજલિ આપવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ દોરેલ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.૭૫ થી ઉપર ના નાગરિકો ની વયવંદનના મુલ્ય હેઠળ મગનભાઇ પટેલ,વાલીબેન પ્રજાપતિ તથા મોહન ભાઇ ની કર્મનિષ્ઠા ને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા કાર્યક્રમો કર્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]