જાણો વીંછિયા ખાતે આજે ભાજપની સભામાં શું થયું ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zs00qi2w8n6t10lw/" left="-10"]

જાણો વીંછિયા ખાતે આજે ભાજપની સભામાં શું થયું ?


જાણો વીંછિયા ખાતે આજે ભાજપની સભામાં શું થયું ?

જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાના વિંછીયા ખાતે મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આજે વિંછીયાના આંગણે આવ્યા હતા કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયા એક જાહેર સભાને સંબોધી હતી ને આ સભામાં મનસુખભાઈ માંડવીયા કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ એક પરિવારની પાર્ટી છે સાથે જ રાહુલ ગાંધીને જમીનની હકીકતની માલધારીની કે ખેડૂતોની વેદના ની કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી તેમને તો એટલી જ ખબર પડે છે કે દૂધ ડેરીમાં મળે છે તેવું તેને ભાષણમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા કુંવરજીભાઈ બાવળીયા એ જસદણના નેતા ને પરંતુ સમગ્ર ગુજરાતના નેતા છે તેવું મનસુખભાઈ માંડવીયાએ કહ્યું હતું કુંવરજીભાઈ બાવળિયા સાત કે દસ હજારની લીડથી નહીં પરંતુ જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપના કાર્યકર્તાઓ અને લોકોને ટકોર કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં શિવતાંડવ અને ધાર્મિક મંચ બનાવીને સાધુ સંતો મંચ પર નેતાઓ કરતા ધર્મગુરુઓ નહીં સંખ્યા બહોળી હતી સાથે જ મનસુખ માંડવીયાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજના બાબતે તેના ભાષણમાં કહ્યું હતું. આ તો કે જસદણના પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ખાસ હાજર રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]