બાલાસિનોર ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલી યોજાઈ - At This Time

બાલાસિનોર ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલી યોજાઈ


બાલાસિનોર તાલુકાના નવચેતન હાઇસ્કૂલ ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી. સ્કૂલના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો. કડાણા તાલુકાની હાઇસ્કૂલ, માલવા ખાતે બાળકો દ્વારા મતદાન માટે લોક જાગૃતી અંગે નાટ્યસ્પર્ધાનું આયોજન કરાયું હતું. લેખન-અભિનયના નાટક રજૂ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon