માળીયા હાટીનામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોરોના વેકસીનનો પ્રારંભ - At This Time

માળીયા હાટીનામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોરોના વેકસીનનો પ્રારંભ


માળિયા હાટીનામાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. આભાબેન દ્વારા લોકો ને સરકારશ્રી એ કરેલ નિર્ણય મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારા બાકી રહેલા તમામ લોકોને બીજો અને પ્રિકોસન ડોઝ કોરોના રસીકરણમાં હોય તે માટે માળીયા હાટીના તાલુકા પંચાયત દિલીપભાઈ સીસોદીયા અને માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયાના અથાગ પ્રયત્નોથી કોરોના રસીકરણની શરૂઆત કરેલ જેમાં માળીયા હાટીના જસાપરા વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્ય કાળુભાઇ સીસોદીયા અને માનસુરભાઈ સીસોદીયાની ટિમ દ્વારા ભારે જહેમતથી જસાપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વેકસીન લેવા આવી પહોંચ્યા હતા

માળીયા હાટીનાને કોરોના મુક્ત કરવાની નેમ લેતા તાલુકા પંચાયત દિલીપભાઈ સિસોદિયા, ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા અને ગ્રામ પંચાયત સદસ્ય કાળુભાઇ સીસોદીયા, માનસુરભાઈ સીસોદીયા સહિતના ભાજપના આગેવાનો અને કર્યોકરોએ મહેનત કરી રહ્યા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.